Skip to main content

Posts

Showing posts from November, 2019

૫૦નાં દશકના હરફન મોલા કલાકાર પ્રેમનાથને ઓળખો છો?

શો મેન રાજકપૂરના  સાળા  પ્રેમનાથે  50નાં દશકમાં પોતાના અભિનય દ્વારા લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. પ્રેમનાથે ફિલ્મ જેવી કે "બાદલ", "જોની મેરા નામ", "જાની દુશ્મન" જેવી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. પ્રેમનાથ મલ્હોત્રા નો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. ભારત-પાક વિભાજન બાદ તેમનો પરીવાર મધ્યપ્રદેશના જબલપુરમાં આવીને વસ્યો હતો. જબલપુરથી પ્રેમનાથ મલ્હોત્રા મુંબઈ આવી ગયા હતા, તેમણે ફિલ્મી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું હતું. પ્રેમનાથના ફિલ્મી સફરની શરૂઆત વર્ષ ૧૯૪૮માં થઇ હતી. વર્ષ ૧૯૪૮માં  તેમની બે ફિલ્મો "આગ" અને "અજીત" આવી હતી. પ્રેમનાથ અભિનેતા  પૃથ્વીરાજ કપૂરના દુરના સંબંધી હતા, પ્રેમનાથ મલ્હોત્રા પૃથ્વીરાજ કપૂરને તાર લખી જણાવતા હતા કે તેમણે ફિલ્મોના હિસ્સા બનવું છે. પ્રેમનાથના પિતા ઇન્સપેકટ જનરલ ઓફ પોલીસ હતા , તેમણે પ્રેમનાથની વાત માની નહોતી અને પ્રેમનાથને આર્મીમાં મોકલી આપ્યા હતા. આર્મીમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના  પિતાજીને  તાર લખી ૧૦૦ રૂપિયા માંગ્યા હતા અને  એમ જણાવ્યું હતું કે રૂ ૧૦૦ની કિમતની એક બંદુક ખરી...

સદીના મહાનાયકના ફિલ્મી સફરના 50 વર્ષ

                                                                                                                                                                                    WRITER: AISH DESAI                                                                                               ...

ઐતિહાસિક ફિલ્મોનું ઘોડાપુર

                                                                                                                                                                                        WRITER : AISH DESAI યશરાજ બેનરને “વોર” ની સફળતાને લઈને રાહતનો શ્વાસ મળ્યો છે. મોટેભાગે યશરાજ બેનરની ફિલ્મો થોડા સમય પહેલા નબળો દેખાવ બોક્સ ઓફીસ ઉપર કરી રહી હતી એ બાબતની તો બધાને ખબર જ છે. ગત શુક્રવારે યશરાજ ફિલ્મ્સની ચંદ્રપ્રકાશ દ્રિવેદી દિગ્દર્શિત ઐતિહાસિક ફિલ્મ “ પૃથ્વીરાજ” ની મુહરત પૂજા સાથે ફિલ્મના શુટિંગની વિધિવત શરૂઆત થઇ ગઈ છે.  આદિ...