Skip to main content

Posts

Showing posts from November, 2020

"ચાણક્ય" મેડિકલ પ્રેક્ટીશનર , ચિત્રકાર કે ફિલ્મમેકર?

       ફિલ્મ દિગ્દર્શન હોય એમાં  ચિંતન અને  આર્ટ વર્કમાં  એકસૂત્રતા કેળવાય એ વધુ મહત્વનું છે : "ચાણક્ય" હિન્દી ફિલ્મો હિન્દી બેલ્ટ સુધી જ સીમિત રહી ગઈ છે : ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી  ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી ફિલ્મરાઇટર, એક્ટર અને ફિલ્મ મેકર તરીકે વિખ્યાત છે, 90ના દાયકામાં દૂરદર્શન ઉપર "ચાણક્ય" પ્રસારિત થતી અને એમાં ચાણક્યની ભૂમિકા દ્વારા તેઓ દર્શકોના માનસ ઉપર છવાયેલ રહ્યા છે.  ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડના સભ્ય પણ રહી ચુક્યા છે. ટેલિવિઝનમાં "ચાણક્ય" , "મૃત્યુંજય" અને -ફિલ્મોમાં " પિંજર " , "મહોલ્લા અસ્સી" કે  પિરિયડ  ફિલ્મ   "પૃથ્વીરાજ" ને  હવે "રામસેતુ" પણ આવી રહી છે,  ડોક્ટર ચંદ્રપ્રકાશ  દ્રિવેદી ભૂતકાળ અને  વર્તમાનનો સેતુ  બાંધવા માંગે છે.           મારા મૂળિયાં રાજસ્થાનના છે, બનારસના નથી.    ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદીના પિતા જેઓ સંસ્કૃત ભાષાના વ્યાકરણના આચાર્યહતા, તેઓ રાજસ્થાનથી -ઉત્તરપ્રદેશના બનારસ શહેરમાં વર્ષ 1936માં...